SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ વિવાદને : ૫૦૧ : હ સેહે રે મન મોહે તીરથ રાજી છે. ૧ આદીવર અરિહંત, મુગતિ વધુને કંત, આજ હે પૂરવ વાર નવાણું આવી સમાસય જી. ૨ સકલ સુરાસુર રાજ, કિન્નર દેવ સમાજ, આજ હે સેવા રે સારે કરજેડી કરી છે. ૩ દરશનથી દુઃખ હર, સેવે સુખ ભરપૂર, આજ હા એણે રે કલિકાલે કલપતરુ અછે જ. ૪ પુંડરિકગિરિ ધ્યાન, લહિયે બહુ યશમાન, આજ હે દીપે રે અધિકી તસ જ્ઞાન કલા ઘણું છે. ૫ પછી જયવયરાય અદ્ધ કહીને ખમાસમણ દઈ ચિત્યવંદનને આદેશ માગી ત્રીજું ચૈત્યવંદન કહેવું, તે આ પ્રમાણે– તૃતીય ચૈત્યવંદન. પ્રથમ નાથ પ્રગટ પ્રતાપ, જેહને જગે રાજે; પાપ તાપ સંતાપ વ્યાપ, જસ નામે ભાંજે, પરમ તત્વ પરમાત્મરૂ૫, પરમાનંદ દાઈ પરમ જ્યોતિ જય જલહળે, પરમ પ્રભુતા પાઈ ચિદાનંદ સુખ સંપદા એ, વિલસે અક્ષય સનર, અષભદેવ ચરણે નમે, શ્રી જ્ઞાનવિમલ ગુણસૂર. ૩ પછી જે કિંચિ નમુશ્કણું કહીને સંપૂર્ણ જય વિયરાય કહેવા. ઈતિ દેવવંદનને પ્રથમ જોડે. ૧ પછી સંતિકર કહેવું. પછી દશ નવકાર ગણવા અને ત્યારપછી ખમાસમણપૂર્વક શ્રી શત્રુંજયના એકવીસ નામ લેવા તે નીચે પ્રમાણે ( ૧ સંતિકર ૧૧ મા ખંડના ૨૭૯ પાને જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy