________________
: ૩૯૪ :
આવશ્યક મુક્તાવલી = સત્તર ખં: ૯ વીસ કેડીશું પાંડવા, મોક્ષ ગયા છણે ઠામ;
એમ અનંત મુકતે ગયા, “સિદ્ધક્ષેત્ર” તણે નામ. સિદ્ધાર ૩
૧૦ અડસઠ તીરથ નહાવતાં, અંતરંગ ઘડી એક;
તુંબી જળ સ્નાન કરી, જાગે ચિત્ત વિવેક. ૧૧ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કરમ કઠીન મલધામ;
અચળપદે વિમળા થયા, તિણે “વિમળાચળ”નામ. સિદ્ધા. ૪
૧૨ પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય;
સિદ્ધ હુઆ સ્નાતકપદે, સુરગિરિ નામ ધરાય. ૧૩ ભરતાદિ ચૌદ ક્ષેત્રમાં, એ સમ તીરથ ન એક - તિણે “સુરગિરિ નામે નમું, જ્યાં સુરવાસ અનેક. સિદ્ધા. ૫
૧૪ એંસી યોજન પૃથુલ છે, ઊંચાણે છવ્વીસ;
મહિમા મોટો ગિરિ “મહાગિરિ' નામ નમીશ. ૧૫ ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વંદનિક;
જે તે સંયમી, એ તીરથે પૂજનિક. સિદ્ધા૬
૧૬ વિપ્ર લેક વિષધર સમા, દુઃખીયા ભૂતલ માન;
દ્રવ્ય લિંગ કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. ૧૭ શ્રાવક મેઘ સમા કહ્યા કરતાં પુણ્યનું કામ;
પુણ્યની રાશી વધે ઘણું, તેણે “પુણ્યરાશી” નામ. સિદ્ધા. ૭
૧૮ સંયમધર મુનિવર ઘણાં, તપ તપતા એક ધ્યાન;
કમ વિયોગે પામિયા, કેવળ લક્ષ્મી નિધાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org