________________
ખંડ૧૪ મો શરણુ, પદ્માવતી આરાધના અને શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન
ચાર શરણ
મુજને ચાર શરણુ હજ, અરિહંત સિદ્ધ સાધુજી, કેવલીધમ પ્રકાશી, રત્ન ત્રણ અમુલખ લાધાજી. મુજને. ૧ ચઉગતિતણું દુઃખ છેદવા, સમર્થ શરણાં એહે, પૂર્વે મુનિવર હુઆ, તેણે કીધાં શરણું એાજી. મુજને ૨ સંસારમાંહી જીવને, સમરથ શરણું ચારેજી, ગણું સમયસુંદર એમ કહે, કલ્યાણ મંગળકારોછ. મુજને 8
લાખ ચોરાશી છવ ખમાવીએ, મન ધરી પરમ વિવેકજી; મિચ્છામિ દુક્કડ દીજીએ, જિનવચને લહીએ ટેકજી. સાત લાખ સુદ્ર ગતિ તેલ વાઉના, દશ ચૌદ વનના ભેદજી; ખટ વિગલ સુર તિરિ નારકી, ચઉ ચઉ ચઉદે ભેદે નરનાજી. છવાજેની એ જાણીને, સઉ સઉ મિત્ર સંભાલે; ગણી સમયસુંદર એમ કહે, પામીએ પુન્ય પ્રભાવ.
૩
પાપ અઢારે છવ પરિહરે, અરિહંત-સિહની સાખે; આવ્યા પાપ છૂટીએ, ભગવંત એણે પેરે ભાખેછે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org