________________
આવશ્યક મુક્તાવલી : તેરમા ખંડ
ઢાળ ૧૦ મી.
વિ
ઇમ કર્યું હુણ્યા ધીર પુરુષ મહાવીર બાર વર્ષ તપ્યા તપ, તે સઘળા વિષ્ણુ નિર શાલી વૃક્ષતળે રે, પ્રભુ પામ્યા કેવળજ્ઞાન, સમવસરણ રચે સુર દેશના દે શિન ભાણુ. ૧ અપાપા નયરી, યજ્ઞ કરે વિપ્ર જેહવી મુઝવી ક્રિખ્યા વીરને વરૃ તેહ, ગૌતમઋષિ આદે, ચારસે ચાર હજાર, સહસ્ર ચૌદ મુનિવર, ગણુર જાણુ ઇગ્યાર, ૨ ચંદનબાળા મુખ સાધવી સહસ્ર છત્રીશ, દોઢ લાખ સહસ નવ, શ્રાવક દે આશીષ, ત્રણ લાખ આવિકા અધકી સહસ, અઢાર સંધ ચતુવિધી સ્થાપિયા, ધન ધન જિન પરિવાર. ૩ પ્રભુ અશાકતરુ તળે, ત્રિગડે કરેઅ વખાણુ, સુણે બારે ૫દા, ચેાજન વાણી પ્રમાણુ, ત્રણુ છત્ર સીહે શિર, ચામર ઢાળે ઈંદ્ર, નાટક મદ્દ ખત્રીશ ચેત્રીસ અતિશય જિષ્ણુદેં. ૪ પુલપગર ભરે સુર, વા૨ે દુંદુભી નાદ, નમે સકળ સુરાસુર, છાંડી સતિ પરમાદ, ચિહુ' રૂપે સાહે, ધમ પ્રકાશે ચાર, ચાવીસમેજિનવર, આપે ભવને પાર. ૫ પ્રભુ વરસ ખડેાંતેર, પાળી: નિર્માંળ આય, ત્રિભુવન ઉપમારી, તરણતારણ જિનરાય, કાતિક માસ દિન, દિવાળી નિરવા, પ્રભુ મુગતે પહેાંત્યા, પામે નિત્ય કયાણુ,
: ૩૪૦ :
કળા.
ક્રમ વીર જિનવર સયલ સુખકર, નામે નવનિધિ સંપજે, ઘર ઋદ્ધિ વૃદ્ધિ સિદ્ધિ પામે, એમના જે નર ભજે. તપગચ્છ ઠાકુર ગુણુ વૈરાગર, હીરવિજયસુરીશ્વરા, હંસરાજ દે. મન ાનદે, કહે ધન્ય મુજ એ, ગુણૂા. ૧
સત્તાવીશ ભવનું સ્તવન.
શ્રી. શુવિજય સુરુ નમી, નમી પદ્માવતી માય; ભવ સત્તાવીશ વરવુ, સુતાં સમષ્ઠિત થાય. ૧ સમકિત પામે જીવને, ભવ ગતીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org