________________
પ્રભુ સન્મુખ બેસવાની સ્તુતિ ૧૭ નિરંજન યાર મેહે કૈસે મીલે છે, હર દેખું મેં દરીયા ડુંગર, ઊંચે બાદલ નીચે જમીયું તલે.
નિ. ૧ ધરતીમાં ઢંતુ તે નાહિ પીછાણું, અગની સહું તે
મેરી દેહી જલે. નિ૨ આનંદઘન કહેજસ સુને બતાં, એહી મીલે તે મેરે ફેરા ટળે.
૧૪ જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દષ્ટિને પણ ધન્ય છે,
જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે, પીએ મુદા વાણુ સુધા, તે કર્ણ–યુગને ધન્ય છે,
તુજ નામ મંત્ર વિશદ ધરે, તે હૃદયને નિત્ય ધન્ય છે. ૧૫ સુયા હશે પૂજ્યા હશે, નિરખ્યા હશે પણ કે ક્ષણે,
હે જગતબંધુ! ચિત્તમાં, ધાર્યા નહિ ભક્તિપણે જ પ્રભુ તે કારણે, દુઃખપાત્ર હું સંસારમાં,
હા! ભક્તિ તે ફળતી નથી, જે ભાવ શૂન્યાચારમાં ૧૬ ગાજે પંચમકાલમાં ભવ વિષે, ભવ્યાત્મને તારવા,
મિથ્યા મોહ મહધકાર હણવા, સન્માર્ગ સંસ્થાપવા, વર્તે છે જયવંત અંત કરવા, સંસારનાં કુંદને,
વંદે મંગલ એહ શાસનપતિ, શ્રી ત્રિશલાનંદને. ૧૭ જેના નામોચ્ચારથી ત્રિજગમાં, કર્મો બધાં ત્રાસતાં,
જેના પુન્યપદે સુરેન્દ્રસરીખાં, સેવા છતે રાજતાં; જેની વાણુ વડે ભવિજનતણું, ઘરઆંગણા છાજતાં, તે શ્રી વિરવિભુપદે નમન હે, મુકિતપુરી આપતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org