________________
૧૨ શ્રીમતી સુમનબેન, ભાઈશ્રી લક્ષ્મીકાનત, શ્રીમતી વસુમતીબેન, ભાઈશ્રી લલીતકુમાર અને ભાઈશ્રી નરેશકુમાર એમ ત્રણ પુત્ર અને બે પુત્રીઓ છે. જેઓ સુશીલ, વિનયી, નમ્ર, સુશિક્ષિત, ઉદારચિત્ત અને ધર્મપ્રેમી છે.
અને તેઓ સહકુટુંબ દીર્ધાયુષી બની ભવિષ્યમાં પણ શાસનસેવાનાં અનેક કાર્યોમાં પિતાના તન, મન, ધનને ભેગ આપતા રહે એજ શાસનદેવ પ્રત્યે પ્રાર્થના
સંઘસેવક પારકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org