________________
તવના
આત્મ કમલમાં ધ્યાન તમારું, જાણું રક્ષણકાર લબ્ધિસૂરિ જિન પ્રીતે પ્રણમે, વસવા શિવ મઝાર. મેં તે. ૭
૧૦. શ્રી પાર્શ્વનાથજીનું સ્તવન.
(રાગ-જનારા જાય છે તું કો) જનારું જાય છે જીવન, જરા જિનવરને જપતે જા; હૃદયમાં રાખી જિનવરને, પુરાણું પાપ ધોતે જા. જનારું ૧ અનેલે પાપથી ભારે, વલી પાપ કરે શીદને ? સળગતી હેલી હૈયાની, અરે જાલીમ બુઝાતે જા. જનારું૦ ૨ દયા સાગર પ્રભુ પારસ, ઉછાળે જ્ઞાનની છે, ઉતારી વાસના વસ્ત્ર, અરે પામર! તું ન્હાત જા. જનારું ૩ છગરમાં ડંખતા દુઃખે, થયા પાપે પીછાનીને, જિર્ણોદર ધ્યાનની મસ્તી, વડે એને ઉડાતે જા. જનાજે ૪ અરે આતમ બની શાણે, બતાવી શાણપણ તારું હઠાવી જૂઠી જગ માયા, ચેતન જોતિ જગાતે જા. જનારું, ૫ ખીલ્યા જે ફૂલડાં આજે, જરૂર તે કાલે કરમાશે; અખંડ આતમકમલ લબ્ધિ-તણી લયદીલ લગાતે જા. જનારું
૧૧. શ્રી પાર્શ્વજિન સ્તવન,
(રાગ-છપકે મિલુંગી તુજસે.) કહી મિલોને પ્રભુજી, કબહી મિલેગે; કબહી મિલે પ્રાણ પ્યારે, કબહી મિલેગે, તેરે મિલનસે મુક્તિ પાવે, જહાં ન સુખકા પાર; રૂલતા ઝુલતા ગતિરોમેં, પાયા તુમ દેદાર. કબહી૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org