________________
૪૦
શ્રી બળદેવ વાસુદેવનું કોષ્ટક
બળદેવનું કોષ્ટક નં. નામ નગર | પિતા | માતા | આયુષ્ય | કયા | પૂર્વ | ગતિ
દેવલોકથી | ભવનું
ચ્યવન | નામ ૧ | અચલ પોતનપુર પ્રજાપતિ ભદ્રા ૮૫ લાખ વર્ષ અનુત્તર વિમાનવિશ્વનંદી મોક્ષ
સુભદ્રા ૭પ લાખ વર્ષ અનુત્તર વિમાન
રુદ્ર | સુપ્રભા પ લાખ વર્ષ અનુત્તર વિમાન ૪ સુપ્રભ | તારવતી | સોમ સુદર્શના પપ લાખ વર્ષ મહાશુક્ર | અશોક ૫ સુદર્શન અશ્વપુર | શિવ | વિજયા ૧૭લાખ વર્ષ મહાશુક્ર લલિત ૬ આનંદ | ચકપુર મહાશિવ જયન્તિ દપ હજાર વર્ષ મહાશુક્ર વરાહ ૭, નંદન વારાણસી અગ્નિસિંહું જયંતિ દપ હજાર વર્ષ બ્રહ્મલોક ધનસેન | મોક્ષ ૮ રામચન્દ્ર અયોધ્યા | દશરથ અપરાજિતા૧૫ હજાર વર્ષ બ્રહ્મલોક અપરાજિત મોક્ષ
(કૌશલ્યા)| ૯ બલભદ્રા મથુરા | વસુદેવ | રોહિણી ૧,૨૦૦ વર્ષ બ્રહ્મલોક | લલિત બ્રહ્મલોક
રાજ | દે.
સોળ સતીનું કોષ્ટક
(૧) બ્રાહ્મી (૨) સુંદરી; પહેલા ઋષભદેવ સ્વામીના શાસનમાં થયા. (૩) દમયંતી – પંદરમા શ્રી ધર્મનાથ સ્વામીના શાસનમાં થયા. (૪) કૌશલ્યા (પ) સીતા; વીશમા શ્રી મુનિ સુવ્રત સ્વામીના શાસનમાં થયા. (૬) રાજેમતી (૭) કુન્તી (૮) દ્રોપદી; બાવીસમા શ્રી નેમિનાથ ભગવાનના
શાસનમાં થયા. (૯) પુષ્પચૂલા - ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ સ્વામીના શાસનમાં થયા. (૧૦) ચંદનબાળા (૧૧) તુલસા (૧૨) મૃગાવતી (૧૩) પદ્માવતી (૧૪) પ્રભાવતી (૧૫) શિવા દેવી (૧૬) સુભદ્રા; આ સાત સતીઓ ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીના શાસનમાં થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org