________________
૨૫૨
नजश्चेद् विपरीतो जैनो, भूत्वा दयालुखे स्यात् । जैनो यदि विपरीतो, नजै नेवान्यथा भूयात् ॥
આવી રીતે કેટલાય શ્લોકોની પાદપૂર્તિ તેમણે તરત જ કરી આપી પોતાના અદ્ભૂત પાંડિત્ય દર્શન કરાવ્યા હતા.
મૌલિક ગ્રંથોની રચના : ઉપદેશ પ્રધાન ગ્રંથો
નામ
(૧) અજરામરજી સ્વામીનું જીવનચરિત્ર અને અજરામર સ્તોત્ર (સંસ્કૃત-ગુજરાતી) (૨) કર્તવ્ય કૌમુદી ભાગ - ૧ (હિન્દી) (૩) કર્તવ્ય કૌમુદી ભાગ - ૧ (ગુજરાતી) (૪) કર્તવ્ય કૌમુદી ભાગ - ૨ (ગુજરાતી)
(૫) કર્તવ્ય કૌમુદી ભાગ ૨ (હિન્દી) (૬) ભાવના શતક (ગુજરાતી)
(૭) રત્નગદ્ય માલિકા (સંસ્કૃત-ગુજરાતી) (૮) રેવતીદાન સમાલોચના (હિન્દી-સંસ્કૃત) (૯) જૈન સાહિત્ય સંશોધનની આવશ્યકતા (હિન્દી)
ܩܩܘ
(૧૦) પ્રસ્તાર રત્નાવલિ (ગુજરાતી)
(૧૧) જૈનદર્શન મીમાંસા (સંસ્કૃત) (૧૨) ચોમાસી સંવત્સરી સમાલોચના (ગુજરાતી) (૧૩) કારણ સંવાદ (ગુજરાતી) ૧૯૭૩ (હિન્દી) (૧૪) સૃષ્ટિવાદ અને ઇશ્વર (ગુજરાતી અને હિન્દી) વ્યાકરણ-કોષના ગ્રંથો
(૧) જૈન સિધ્ધાંત કૌમુદી (સંસ્કૃત) સ્વોપજ્ઞવૃત્તિ સાથે બીજી આવૃત્તિ
(૨) જૈનાગમ શબ્દ સંગ્રહ (અર્ધ.ગુજ.) (૩) પ્રાકૃત પાઠમાળા (પ્રાકૃત-ગુજરાતી) (૪) અર્ધમાગધી શબ્દ રુપાવલિ
Jain Education International
શ્રી રત્નચન્દ્રજી સ્વામી
For Private & Personal Use Only
કઈ સાલે રચના કરી ?
વિ.સં.
૧૯૬૯
""
,,
11
""
17
""
99
39
99
,,
,,
,,
,,
22
,,
,,
22
,,
-26-2
૧૯૭૦
૧૯૮૧
૧૯૯૫
૧૯૭૨
૧૯૭૩
૧૯૯૧
૧૯૯૫
૧૯૮૧
૧૯૮૧
૧૯૯૪
૧૯૯૫
૧૯૯૬
૧૯૮૨
૧૯૯૪
૧૯૮૩
૧૯૮૪
૧૯૮૪
www.jainelibrary.org