SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. પરિશિષ્ટ પ્રકલ્પ દરમિયાન જોયેલાં મંદિરો બીલીમોરા બીલીમોરાનું પ્રાચીન નામ બલ્વરકોટ. શાંતિનાથનું મંદિર - ઉપર શંખેશ્વર પાર્શ્વનાથ. પ્રથમ પ્રતિષ્ઠા વિ.સં. ૧૮૭૭ (ઈ.સ. ૧૮૨૧) જીર્ણોદ્ધાર વિ.સં. ૨૦૧૦, (ઈ.સ. ૧૯૬૪) ત્રણ શિખરોવાળું મંદિર શ્રી શાંતિનાથ જિનાલય. મૂળનાયક શંખેશ્વર પાર્શ્વનાથ. અંજનશલાકા વિધિ વિ.સં. ૨૦૩૩, (ઈ.સ. ૧૯૭૭) મંદિર નવું પરંતુ શિલ્પસ્થાપત્યનું સુંદર આકર્ષક કામ છે. ગણદેવી ચિંતામણિ પાર્શ્વનાથ મૂળનાયક આદિનાથ અને નેમિનાથ ૬૬૦ વરસ જૂનું મંદિર. નવસારીથી મધુમતી મૂળનાયકની મૂર્તિ કાળા પથ્થરમાં આદીશ્વર અને અજિતનાથ. મંદિરમાં ખૂબ અસ્પષ્ટ ચિત્રો છે. સજોદ દિગંબર મંદિર સુંદર ભાવવિભોર બનાવતી આરસની શીતલનાથની પ્રતિમા અંકલેશ્વર આદીશ્વર દિગંબર જૈન મંદિર મહાવીર સ્વામીનું દિગંબર જૈન મંદિર નેમિનાથનું દિગંબર જૈન મંદિર ચિંતામણિ પાર્શ્વનાથનું દિગંબર જૈન મંદિર શાંતિનાથના જૈન મંદિર, મહાવીર સ્વામી અને ચિંતામણિ પાર્શ્વનાથ સ્વામીના મંદિરમાં ભીંતચિત્રો તેમજ પટ ચિત્રો છે. શાંતિનાથ શ્વેતાંબર જૈન મંદિરમાં પંચતીર્થનો જૂનો ભવ્ય પટ છે. મંદિર નવું બંધાયેલું છે, એના ઘુમ્મટમાં તૈલરંગનાં ચિત્રો છે. ઝઘડિયાનું મહા તીર્થ આદીશ્વર ભગવાનનું મંદિર. આ મંદિર જીર્ણોદ્ધાર થયેલું છે. પથ્થરમાં નજાકત ભરેલી સુંદર કોતરણી, પૂતળીઓ, કમાનો અને પથ્થરમાં ઉભારેલા પટો છે. તૈલરંગમાં ચિતરામણ, પ્રાચીન પ્રતિમાઓ, વિશાળ અને ભવ્ય મંદિર છે. ૫૮ : જેન કાપટ-ચિત્ર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005203
Book TitleJain Kashtapat Chitra
Original Sutra AuthorN/A
AuthorVasudev Smart
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2002
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy