________________
Y/
/
STUTTITIIIIIIII
\ રોજ
આશીર્વચન
દક્ષિણ ગુજરાતના જિનાલયોનાં કાષ્ઠ શિલ્પોનાં ફોટોગ્રાફ્સથી સમૃદ્ધ આ પુસ્તક આપણા અતીતની યશ:પ્રોજવલ સ્મૃતિ કરાવે છે.
શ્રી વાવ જૈન સંઘ અને આચાર્યશ્રી ૐકારસૂરિ આરાધન ભવન, સુરત દ્વારા આ કલાગ્રન્થનું થઈ રહેલું પ્રકાશન આપણા ભવ્ય વારસાનું આછું દિગદર્શન કરાવશે.
સમર્પિત શ્રદ્ધાનું આ દર્શન આટલું મોહક છે, તો તે સ્થળોમાં જઈ તે કળાકૃતિઓનું થતું દર્શન તો કેવું પ્રેરક, ભક્તિધારાનું ઉત્તેજક બની રહેવાનું.
આવાં પ્રકાશનો શ્રી સંઘો દ્વારા પ્રકાશિત થતાં રહે તે ખૂબ આવકારદાયક છે.
કાર્તિક સુદિ-૨, ૨૦૫૮ વાંકડિયા વડગામ
- આચાર્ય વિજયઅરવિન્દસૂરિ
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૫
Jain Education Interational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org