________________
બે , “જા, જા, આ આપણું એકમાત્ર તક છે. આપણો કરે ભણવું જ જોઈએ.”
ના, ના, એ મોતીથી આપણે બરબાદી જ થશે; આપણું છેકરા ઉપર પણ એ આફત લાવશે, એમ મને લાગે છે.”
બસ હવે બેલતી નહિ; સવારમાં તે આપણે એ મોતી વેચી નાખીશું; પછી એ બધી આફતો તેની પાછળ ચાલી જશે અને આપણી પાસે તે લક્ષ્મી જ રહેશે.”
તેને હાથ તે જ ઘડીએ પિતાની કટાર ઉપર ગયે. તેનો છેડે લેહીથી ખરડાયેલું હતું. દુશ્મનનું તે લેહી કટારને જમીનમાં બેસી બેસીને તેણે લૂછી નાખ્યું.
૧૪
સવાર થતાં કિનેએ ઝટપટ પોતાની ગાદડી લપેટી લીધી અને તેની નીચેથી મોતી ખેતરી કાઢ્યું. સવારના પ્રકાશમાં મોતી કેવું મનહર લાગતું હતું! કિનેના મનમાં ફરીથી અભ્યદય અને લક્ષ્મીનું સ્તોત્ર ગુંજવા લાગ્યું. આ મોતી અનિષ્ટ લાવી જ શી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org