________________
વિદ્યમનોત્સવ
અથ પાંડુરંગ કમલાકુ પ્રતિકાર:– ત્રિફલા કટુ કિરાયતા, વાસા નીંબ ગિલેય; કવાથ જી પી જે સહિ (હ)ત મું, નાસ પાંડુગદ હાય. ૧૪૭ અથ પાંડુ કમલવાયકુ અવલેહ – ત્રીકુટા રજની આંવલે, લેહચૂરણ સે મિલાય; ચાટ હું વ્રત મધુ પાયકે, પાંડુ કમલા જાય. ૧૪૮ લેહચૂર્ણ ત્રિફલા કડુ, હલદ દેઈ કુનિ દે કમલવાયુ સબહી હરે, મધુ વૃતયું જે લેઈ ૧૪૯ અથ કમલવાયુની પિટલીકુલ બંદાલ જી પીસિકે, કઈ પિટલી જેગ; સુંઘહુ નાસકિ સ્વાસ સંગિ, જાઈ કમલા રોગ. ૧૫૦ અથ કમલવાયુ અંજન –
રૂ હલદસું આવરે, કરિ અંજન નયનહિ કમલવાયુકા નાસ હેઈ, મજૂર પચ્ચ જે ખાઈ. ૧૫૧
સોરઠા અથ કમલવાયુ ઔષધ – કાલા ગદહક લીંડા આન, તક સહિત પીજિયે, દિવસ સાત પરમાન, કમલવાયુ તનુ નવ રહે. ૧૫૨ અથ રેગ ખઈ પ્રતીકાર:– અસગંધિ સુઠિ જુ પીપલી, લુંગ મિસરી પાઈ; જલસ્ય પીસિકૅ [ દીજીયે, ખઈ રોગ ન રહાય.
૨૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org