SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિ - કર્મબંધનાં પ્રકાર, કારણો અને તેની રસ ક્રમ નં. કર્મબંધનો કર્મબંધનું મુખ્ય કારણ બંધના કારણે શું નક્કી થાય પ્રકાર પ્રદેશબંધ | મન-વચન-કાયાના યોગોનું ચાંચલ્ય- | બંધાતા કર્મનો જથ્થો નક્કી થાય પ્રવર્તન યાને કે આત્મપ્રદેશોનું કંપન સ્પંદન યાને કે ક્રિયા-પ્રવૃત્તિ ૨ | પ્રકૃતિબંધ જીવનું એકંદર વલણ બંધાતા કર્મનો ભાવિ અસરકારક સ્વભાવ નક્કી થાય સ્થિતિબંધ કષાયોનો આવેગ કાષાયિક પરિણામ બંધાતા કર્મને અનુદિત કે ઉદિતપણામાં આત્મા પર રહેવાનો કાળ નક્કી થાય રસબંધ લેશ્યાના પરિણામ યાને લબ્ધિમનમાં | બંધાતું કર્મ કઈ માત્રાનું ફળ આપશે. પડેલા અધ્યવસાય યાને કે જીવનું | યાને કે ફળની તીવ્રતા-મંદતાનની ભાવાત્મક વ્યક્તિત્વ થાય Remarks:- (૧) ચાર પ્રકારના બંધમાં સૌથી વધારે મહત્ત્વ રસબંધનું છે અને સૌથી અલ્પ મહત્ત્વ પ્રદેબ (૨) રસબંધનો આધાર એવી વેશ્યા એ કષાય અને યોગ પર અવલંબિત છે. તેમાં યોગા લે જેમ કષાયોની તીવ્રતા વધારે તેમ વેશ્યાની અશુદ્ધિ વધારે અને જેમ કષાયોની મંદત (૩) માટે પુણ્યબંધમાં જેમ પ્રશસ્તકષાયોના પણ આવેગોમાં મંદતા વધારે તેમ સ્થિતિબંધ રસબંધ અલ્પ થશે. (૪) જ્યારે પાપબંધમાં જેમ અપ્રશસ્તકષાયોની તીવ્રતા વધારે તેમ સ્થિતિબંધ અધિક અનેરા પણ અલ્પ. (૫) કષાયોમાં મંદતા આણવા માટે બધા કાષાયિકભાવોનું Replacement (એકને દૂર કરી (૬) વિવેકપૂર્વકના પ્રશસ્તકષાયો તે પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને અને જે તે વિવેકવર કારણ બને અને જો તે વિવેકપૂર્વકના હોય તો પુણ્યાનુબંધીપાપનું કારણ બને, અને જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy