SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ ગચ્છના ભેદ બહુ નયણ નિહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થક, મેહ નડિયા કલિકાલ રાજે. ૩ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્ય, વચન સાપેક્ષ વ્યવહાર સાચે વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આદરી કાંઈ રા. ૪ દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કેમ રહે, કેમ રહે શુદ્ધ શ્રદ્ધાની આણો; શુદ્ધશ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કહી, છાર પર લીંપણું તે જાણો. ૫ પાપનહીં કેઈ ઉસૂત્ર ભાષણજિ, ધર્મ નહીં કઈ જગ સૂત્ર સરિખે; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરિ. ૬ એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાલ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે. ૭ ૧૫ શ્રી ધર્મનાથ સ્તવન રાગ ગોડી સારંગ-દેશી રશીઆની ધર્મજિનેશ્વર ગાઉં રંગશું, ભંગ મ પડશે હો પ્રીત જિનેશ્વર. બીજે મનમંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત જિનેશ્વર. ૧ ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે છે મમ જિનેશ્વર. ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કેઈન બાંધે હો કમ જિનેશ્વર. ૨ પ્રવચન અંજન જે સશુરુ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વર. હૃદય નયન નિહાલે જગણિી, મહિમા મેરુ સમાન જિનેશ્વર. ૩ દડત દડત દેડત દેડિયે, જેતી મનની રે દેડ જિનેશ્વર. પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરુગમ લેજે રે જડ જિનેશ્વર, ૪ એક પખી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હવે સંધિ જિનેશ્વર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy