________________
એક શેઠની કથા
' ૧૪ જે કાર્ય બુદ્ધિથી મનુષ્યને સિદ્ધ થાય છે, તે બળથી સિદ્ધ થતું નથી.
હરલપુર ગામમાં કુદત નામને શેઠ રહેતું હતું. તે વિશુદ્ધ ધર્મ બુદ્ધિવાળ, નીતિમાન, અને લોકેની સેવા કરવામાં તત્પર હતા. તેને પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર, ભાણેજ વગેરેનું મેટું વિશાળ કુટુંબ હતું. એક વખતે રાજાની મહેરબાની મેળવી ચૂકેલા ગવૈયાઓને શેઠના ઘરની નજીકમાં રહેવાને હુકમ મળ્યો.
. પછી સવાર, સાંજ અને આ દિવસ બહુ ઉંચા શબ્દો વડે તેઓ આલાપ કરતા હતા અને કરાવતા હતા. હમેશાં માટે કેલાહલ તેથી થતો હતો, તે આલાપથી આકર્ષાએલા તે શેઠના કુટુંબમાંથી, પુત્રવધુ, પુત્રીઓ વગેરે શ્રવણંદ્રિયના લેલુ પીપણાથી તે સ્થળે જ હરણીયાઓની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org