________________
સ્નાન, વિલેપશ્રિત તેને
તેને સમય
કરીર શેઠની કથા
૩૧ ધનવંત પિતા તથા સ્વામી, દક્ષિણ દિશાને પવન, વિદ્વાનની દોસ્તી અને સ્ત્રીનો સંયોગ. આ વસ્તુઓ સંસારમાં સ્વર્ગથી પણ વધારે સુખ આપનાર છે.?
આ પ્રમાણે સુખ ભેગવતે કરી ઘરના ધનની ગણતરી કે ઉપાર્જન કરવાની જરા પણ ચિંતા કરતો નહિ. દેવગુરુની ભક્તિ કે સેવા પણ કરતો નહોતો. પર્વના દિવસેએ તપસ્યા કરવાની તે તેને પડી જ નહતી. માત્ર સ્નાન, વિલેપન, ભેજન, પાન, પુષ્પશાચ્યામાં શયન, કર્ખરાદી સુગંધ મિશ્રિત તેને તથા સુગંધી દ્રવ્યોને ઉપગ વગેરે સમાચિત સુખમાં તે પિતાને સમય વ્યતીત કરતો હતે.
તેની આવી વર્તણુંક દેખીને તેના પિતાએ એક વખતે ખાનગીમાં તેને સાચી હિતકારી શિખામણ આપી કેઃ “હે વત્સ! આપણે વાણીઆ, આપણું જીવન તે વ્યવહાર અને વ્યાપાર ઉપર નિર્ભર છે, તે બંને માટે ઉદ્યમ કરવું જોઈએ. તેથી અતિશય શરીર સુખમાં નિમગ્ન રહેવું એગ્ય નથી.
કહ્યું છે કેઃ “ઇંદ્રિયને બહુ દબાવવી નહિ, તેમ તેને બહુ પંપાળવી પણ નહિ. અકાળ મરણના ઉન્માદરૂપ આ બંને અવશ્ય તજવા યોગ્ય છે.' કરીરે આ બધી શિખામણ અવજ્ઞાપૂર્વક સાંભળી. પછી શેઠની અવગણના કરીને તે ચાલે ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org