________________
૨૦
સ્થામંજરી હતા. તે ગામમાં હિંમતવાન અને ગમે તે રીતે પિતાનું ગુજરાન ચલાવનાર વાઘજી નામને એક રજપુત કુટુંબ સહિત રહેતો હતો. તે રજપુતના પાડેસમાં સિંદુરક નામને એક નિર્ધન વાણીયે રહેતો હતો..
એક વખતે વાઘજી વિચાર કરવા લાગે કે “આજે તો આજીવિકાનું સાધન પ્રાપ્ત થયું નથી, માટે આ ગામની નજીકમાં જે યક્ષ છે તેની પાસેથી આજીવિકા મેળવવાનો પ્રયાસ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.”
આ પ્રમાણે વિચાર કરીને તીક્ષણ ધારવાળે એક કુહાડો હાથમાં લઈને તે વાઘજી યક્ષની પાસે ગયે; અને પિતાના બંને હાથથી યક્ષની પ્રતિમાને જોરથી હલાવીને કહ્યું કેઃ “અરે યક્ષ! મને કાંઈક આપ; નહિ તો આ તારી મૂર્તિ હવે રહેવા દઈશ નહિ. આ કુહાડા વડે તેના કકડા કરીને તેનું બળતણ કરી નાંખીશ.” આ પ્રમાણે સાંભળીને યક્ષ ભય પામ્ય અને સાક્ષાત્ પ્રગટ થઈને તેણે કહ્યું કે આવતી કાલે હું તને ઘઉંને એક મેટો કેકાર આપીશ; ત્યાં સુધી તારી સ્ત્રીની આંગળી ઉપર રહેલી સેનાની વીંટી વડે આજીવિકા ચલાવ.” તે સાંભળી વાઘજી સંતુષ્ટ થયે અને પિતાના ઘેર ગયો.
બીજા દિવસે ધાન્ય મળનાર છે તેવી શ્રદ્ધાથી, યક્ષના કહેવા પ્રમાણે વીંટી વેચીને તે દિવસે વાઘજીએ નિર્વાહ કર્યો. તે દિવસે તેના ઘરમાં ઉંચી જાતના ચેખા તથા દુધ વગેરેથી મિશ્રિત ખીર વગેરેનું ભેજન દેખીને સિંદુરક વાણીયાની પત્નીએ પિતાની સખીને પૂછયું કેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org