________________ છે. અટાનિકા - 95 - અબાધિ કો. શ્રી પર્યુષણાષ્ટાલ્ડિ કાનાં ત્રણ તથા ક૯૫ સુબાધિકાનાં નવે વ્યાખ્યાનનું અક્ષરશઃગુજરાતી ભાષાંતર-બસોને પચીસ ચિત્રા સહિત; અષ્ટમંગલની પાટલીઓ સાથેઃ મૂલ્ય પ્રતાકારે રૂા. 30-0-0 પુસ્તકાકારે રૂા. 31-0-0 કરે (બારસાસુત્ર) રૂા. 20=o= શ્રીકાલકાચાર્ય કથા સહિત આજ સુધી બહાર પડેલા ક૯પસૂત્રો (બારસાસૂત્ર)માં તન અનાખી જ ભાત પાડનારા આ ચિત્રક૯૫સૂત્ર (બારસાસૂત્રોના પ્રત્યેક પાને પાને ગુજરાતની ચિત્રકલ્પનાના સર્વોત્કૃષ્ટ નમૂનાઓ રજૂ કરતી વેલબુટ્ટીઓ, પ્રાણીઓ તથા નૃત્ય કરતાં પાત્રોના હાંસિયાઓ ને કિનારો, ધામિક તથા પ્રાકૃતિક મંગલ સંકેત ને પ્રતિકાનાં વિવિધ સુશોભને સુંદરમાં સુંદર તાડપુત્રની તથા કાગળની હસ્તપ્રતોમાંથી ચૂંટીઘૂંટીને લેવામાં આવ્યાં છે. પ્રતના દરેક પાનાની વચ્ચે (ગ્રંથિસ્થાને) પણ વિધવિધ જાતનાં બેરંગી સુશોભનાથી આ પ્રતને સુશોભિત કરવામાં આવેલી છે. ઉપરાંત સ્થાનેસ્થાને પ્રસંગાનુરૂપ એરંગી, ત્રિરંગી, ચતુરંગી તથા પચરંગી ચિત્રાથી આ પ્રતને મંડિત કરવામાં આવેલી છે. ચિત્ર સામગ્રીની આટલી સમૃદ્ધિ તથા વિપુલતા અને વિવિધતા સાથે આટલા ખર્ચ અને આટલી મહેનતે તૈયાર પમ ગ્રંથરત્નની કિંમત માત્ર વીસ રૂપીઆ serving Jinshasan ગ્રંથભંડાર પૂરતી જ માત્ર પચાસ નક છાપવામાં આવેલી છે. જેની કિંમત રૂા. 51 " * 1 105505 પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન સારાભાઇ મ, નવાબ * છીપા માવજીની પાળ * અમદાવાદ Jain Education International For Private & Personal Use Only gyanmandir@kobatirth.org www.jainelibrary.org