________________
==
fill
==
તાપસની કથા
૭૩
જે માણસને જેવી રીતે બોધ થાય તેને તેવી રીતે જ ડાહ્યા માણસે બધ કરો.”
ક ગામમાં તાપ ને ભક્ત, દાતાર, વિનયી અને બુદ્ધિશાળી એક ધનવાન શેઠ રહેતો હતો. તેણે એક દૂરના ગામથી ટટ્ટાર શિવ નામના તાપસને બોલાવીને પિતાના ગામમાં વસાવ્યું. ત્યાં તે ચોમાસું રહ્યો. અડધું ચોમાસું વીતી ગયા પછી એક રાત્રે ગામમાં ધાડ પડી અને તે લોકેએ ગામ બાળી નાખ્યું.
બધાના ઘરોમાં અનાજ વગેરે બળી ગયું. પેલા શેઠને ઘેર પણ આગ લાગવાથી, તેના ઘરનાં અન્ન, વસ્ત્ર વગેરે સઘળું બળી ગયું હતું. સવારે તાપસ ભૂખ્યો થયો. શિષ્યને ભિક્ષા લેવા માટે મોકલ્યો. શિષ્ય શેઠને ઘેર પહોંચ્યો, અને કાંઈક અન્નની ભિક્ષા આપવા માગણી કરી. એટલે આખી રાત જાગેલા, અગ્નિના તાપથી તપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org