________________
૨૩૫ -
સ્ત્રીની કથા પણ તે જ વ્યંતર હશે.” આ પ્રમાણે વિચારીને તે મંત્રીને ઘેર ગયે; અને મંત્રવાદની શરૂઆત કરી. એટલે પડદા પાછળ અંતરીક્ષમાં રહીને તે વ્યંતર બે કેઃ એક વખત તે તારો સત્કાર કરવા માટે તેને સોનામહેર અપાવી. ફરીથી લેવિશ થઈને તું મને હેરાન કરવા આવ્યો છું, તો હવે તને જ મારી નાખીશ.”
આ પ્રમાણે કહીને તેને મારવા માટે મુઠી ઉપાડી; એટલે તે લુચ્ચો બ્રાહ્મણ બોલ્યો કે “હું કઈ લેભવશ થઈને અહિં આવ્યું નથી, પરંતુ તે દુષ્ટ બ્રાહ્મણ અત્રે આવેલી છે તે તેને જણાવવા આવ્યો છું.”
આ પ્રમાણે સાંભળીને, તેની બીકથી “શું તે અત્રે આવી છે!” એમ કહીને, તે મંત્રીપુત્રને છોડીને ચાલ્યા ગયો; એટલે કેકશિવને જીંદગી પર્યંત ચાલે તેટલું ધન મલ્યું.
કલહ કરનારી સ્ત્રીથી વ્યંતર પણ દૂર ભાગી જાય છે. માટે જેને સુખી થવું હોય તેને કલહથી દૂર જ રહેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org