________________
પંડિતાની કથા
૨૩૧
આવે વિચાર કરીને તેણે દૂધના ઘડાને બદલે પાણીના ઘડા નાંખ્યા.
આ પ્રમાણે જુદા જુદા વિચાર કર્યાં, અને તે પ્રમાણે કર્યું. જ્યારે કામ કરનારાએ દૂધ લેવા માટે ત્યાં ગયા, ત્યારે તેમણે દૂધના બદલે પાણી દીઠું. રાજાને તેઓએ વિનંતી કરી. તેથી રાજા પણ કૌતુકથી તે જોવા ગયા, તે તે પ્રમાણે જ દીઠું. તેથી તે હસીને બેવ્યે! કેઃ સર્વ પડિતાની સરખી જ બુદ્ધિ હાય છે.”
“સા શાણાના એક મત' એ કહેવત પ્રમાણે બુદ્ધિવંત મનુષ્યાની બુદ્ધિ માટા ભાગે સરખી જ હાય છે.
Jain Education International
ખી
For Private & Personal Use Only
www.jainelibrary.org