________________
૨૦૨
કથામંજરી મૂકીને ઉઠેલી હોવાથી ગર્ભવતી છે, અને ચાલતી વખતે જમણો પગ પહેલે ઉપાડેલ હોવાથી પુત્ર પ્રસવશે, અને જોરથી પગ મૂકેલ હોવાથી તરતમાં જ પ્રસૂતિ થશે તેમ મને લાગ્યું.”
વળી પિલી ડેસીએ જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે, “તેના મસ્તક ઉપરથી ઘડે પડી ગયો. તે જોઈને મેં વિચાર કર્યો કે આ ઘડે જ્યાંથી ઉત્પન્ન થયે, ત્યાં જ માટીમાં મળી ગયો, તેવી જ રીતે આ ડેસીને પુત્ર પણ તેને આજે મળ જઈએ.” આ પ્રમાણેનું તેનું કથન સાંભળીને, તે વિનીત શિષ્યની બુદ્ધિના ગુરુએ વખાણ કર્યા અને રાજી થઈને તેના તરફ જોયું.
પછી અવિનીત શિષ્યને ઉદ્દેશીને કહ્યું કે “અરે! તું જે વિચાર કરી શકતું નથી, તેમાં તારે જ દેષ છે; પણ મારો દોષ નથી. મારો તે શાસ્ત્ર ભણાવવાને અધિકાર છે, તેના ઉપરથી વિચાર કરી બુદ્ધિ ચલાવવી તે તમારું કામ છે.” - બુદ્ધિવંતને કાંઈ પણ અગ્રાહ્ય નથી. વિનયથી જ્ઞાન સંપાદન કરી યથાયોગ્ય રીતે વિચારપૂર્વક બુદ્ધિ વાપરતાં અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિવંત આગળ કાંઈ પણ ગુપ્ત રહી શકતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org