________________
- નવ ન ---- કો
કક
Pir
-
1
-
-
- કાકા
- -
- *
.
સ 1 *
છે
r= =
*ક
***
: 4. is : : સાર
( : ' ,*
'
'
એક ડોસીની કથા
૫૫ પારકાની નિંદા કરવી તે મહા પાપ છે.
મલિગ્રામમાં સુંદર નામને શેઠ રહેતું હતું. તે દયાવાન અને દાતાર હતે. ‘જેને ઘેરથી અતિથિ પાછો ફરે છે, તે અતિથિ તેને પિતાનું પાપ આપતા જાય છે; અને નહિ દેનારના પુણ્યનું હરણ કરે છે. આ પ્રમાણેના શાસ્ત્રોક્ત વાક્યને તે શેઠ જાણતો હતો, તેથી તે દીન, અનાથ, રેગી, મુસાફર વગેરે જે કોઈ આવે તેને દહીં, છાશ, દૂધ, માખણ, વસ્ત્ર, અન્ન, આશ્રય વગેરે આપીને પરોપકાર કરતો હતો. તેના આવા સત્કાર્યોથી તેની કીત્તિ ચારે બાજુ ફેલાઈ હતી. “લેકે દાતાને જ ઈચ્છે છે, પણ દાન નહિ દેનાર એવા ધનવાનને કઈ ઈચ્છતું નથી. લોકે વરસાદ આવે તેમ ઈચ્છે છે, પણ સમુદ્ર આવે તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org