________________
લાડવાની કથા
૧૯ મહારાજ! જે લાડવા ખાવા માટે આપ અમને લઈ જાઓ છે તે કેવા અને કેટલા મોટા છે?”
તેના ઉત્તરમાં તત્ત્વને અજ્ઞાત તે તાપસ હાથ પહોળા કરીને દેખાડવા લાગ્યો કે “તે આટલા મોટા છે.” પરંતુ હાથ પહેળા કરતાં તેનો હાથ ગાયના પૂંછડેથી છૂટી ગયે, અને તેને વળગેલા બધા નીચે પડ્યા. તે બધાને શરીરે મેટા ઘા પડ્યા અને તેને પરિણામે બધા મૃત્યુ પામ્યા.
અતિ લોભ તે પાપનું મૂળ છે. લાભ સર્વને વિનાશ કરે છે, માટે અતિશય લોભ કેઈએ. કરવો નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org