________________
એક તાકરની કથા
૧૬૫
ગુલામ ભલે છે, દરેક કાર્ય કરી શકે તેવા છે, પ્રમાણિક છે, તેને લખતાં વાંચતાં આવડે છે, શક્તિવાળા છે, સર્વ ગુણસંપન્ન છે, પરંતુ અપશબ્દો ખેલવાના તેનામાં મેટા અવગુણ છે.’’
“માણુસમાં સર્વ ગુણુ હાય પણ જે તે કુવચન બેાલતા હોય તે તે માટેા દોષ છે.’
ખરીદનારે કહ્યું કે: “બીજા ખધા ગુણા છે, તો એકાદ દ્વેષ ભલે રહ્યો.” એમ કહીને તે ગુલામને પેાતાના ઘેર લઇ ગયા અને તેને સર્વ નાકરના ઉપરી બનાવ્યેા. એક વખત રાજાના હુકમથી તેના શેઠ લડાઈમાં જતા હતા, ત્યારે તેણે ગુલામને કહ્યું કેઃ “મારા હમીર નામના પુત્રનું, આ મનુષ્યાનું, આ ગધેડાનું અને કામરી નામની કુતરીનું બરાબર રક્ષણ કરશે.’’
પછી પેલે। ગુલામ સારી રીતે કુટુંબનું પાલન કરવા લાગ્યેા. કેટલાએક મહિના વીતી ગયા એટલે રાજાનું કાર્ય પતી જવાથી તે મ્લેચ્છ પેાતાના વતન તરફ આવવા ચાલ્યા. નગરના પાદરમાં આવીને, પેાતાના આવ્યાના સમાચાર કહેવરાવ્યા. એટલે પહેલા જ ઘેાડા ઉપર બેસીને ગુલામ શેઠની સામે આવ્યું, અને શેઠને નમસ્કાર કર્યાં.
આ હમેશાં અપશબ્દ ખેાલનાર છે' એમ તેના પ્રથમના માલિકે કહેલ તે યાદ કરીને તેણે પહેલાં તા કાખરી કુતરીના સમાચાર પૂછ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org