________________
૧૩૬
કથામંજરી તેણે જવાબ આપે કે “મા બાપ ગજસિંહ કહે છે.” પછી “ગજ અને સિંહ એવા ભય કરનારા નામે સાંભળીને તેને વિચાર કરતાં તેઓ ચૂપ બેઠા.
પછી ગુજરાતના રહેવાસીએ પૂછયું કેઃ “ભાઈ! તમારું નામ શું છે?”
માલવાવાસીએ મૂછ ઉપર હાથ નાંખીને કહ્યું કે “ભાઈ! મારા તે બહુ નામ છે. જેવા કે વીશ વીંછી, સાત સર્પ, ચાર ચિત્તા વગેરે.” આ સાંભળીને ગુજરાતવાસી મન ધરી રહ્યો. આ વાતને કેટલાક દિવસ વીતી ગયા. એક દિવસે આકાશમાં વાદળાં હોવાથી રાત અંધારી દેખાતી હતી, તેવા વખતે દરબારમાં થપાટ મારીને ગુજરાતના રહેવાસીએ માલવવાની તલવાર લઈ લીધી.
માલવવાસીએ જાણી લીધું કે “આ ગજસિહે જ લઈ લીધી છે” તે તેનાથી એટલે ભય પામ્યું કે તે સમયે અને સવારે ફરીથી તેઓ મળ્યા, ત્યારે પણ તેને કાંઈ કહી શકે નહિ. સવારે ગુજરાતવાસીએ પૂછયું કે અરે ભાઈ! તારા નામો ક્યા ક્યા છે?
માલવવાસીએ કહ્યું કે “મેં જે મારા નામે તમને કહ્યાં હતાં તે તે ગઠવી કાઢેલાં હતાં. મારું મૂળ નામ તે કઈ નહિ એવું છે. આ પ્રમાણે સાંભળીને ગુજરાતને રહેવાસી સંતુષ્ટ થયા અને બે કે “તે સત્ય છે, જે તારું આવું જ નામ હોય તો આ તારી તલવાર લઈ લે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org