________________
૧૩૪
કથામંજરી શેઠે પૂછ્યું કે “તને તેવું કોણે કહ્યું ?”
તેણીએ આંગળીના આગળના ભાગથી પેલા ધૂતારાને દેખાડ; એટલે ખૂણામાં બેઠેલા અને હસતા ધૂતારાને શેઠે બેલાવ્યો અને પૂછ્યું કે “અરે ભાઈ! તે આવું કાર્ય કેમ કર્યું? પહેલાં મને રીંગણાની વાત કહીને છેતર્યો, મારી પત્નીને મારા શિયળ સંબંધી બેટી વાત કહીને ઠગી; અને મારી બેનને અમને શોકમગ્ન કહીને ખેદ પમાડી. તેનું શું કારણ?”
ધૂતારાએ કહ્યું કેઃ “શેઠ! અમે માત્ર ભેજનના અથ છીએ, તમે સરલ ભાવથી તે કઈને કાંઈ આપતા નથી, અદ્ભુત વાર્તા કહેવાનું કહે છે, એટલે આવી અદ્દભુત કથા બીજી કોઈ નથી, અમે તે વાર્તા તમને કહી અને તમે પ્રત્યક્ષ અનુભવી.” આ સાંભળી શેઠ ચમત્કાર પામે અને બધા ધૂતારાઓને એક દિવસ મીઠાઈ જમાડી.
ધૂતારાની કળા કેળવીને ઘણા કાર્યસિદ્ધિ કરતાં દેખાય છે. તેથી ધૂતારાઓથી ખૂબ ચેતીને ચાલવું જોઈએ.
:
.
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org