________________
હAS S
એક ધૂતારાની કથા
૪૨
“અસત્ય બેલનાર પુરુષો કોણે કષ્ટમાં નાખતા નથી.”
વંતિનગરીમાં મહીધન નામે શેઠ રહેતો હતો. તેને નવી નવી કથાઓ સાંભળવી બહુ વહાલી હતી. તેની પત્નીનું નામ મદનિકા હતું. એક વખતે તે ગામમાં ધૂતારાઓનું ટોળું આવ્યું. તેઓએ અંદરો અંદર એવી વ્યવસ્થા કરી હતી કેઃ “એક માણસે વારાફરતી બધાને ભોજન કરાવવું.”
એ ઠરાવના અનુસાર સવારના પહોરમાં એક ધૂર્ત બ્રાહ્મણને વેષ પહેરીને તે શેઠના ઘેર પહોંચ્યું, અને તેને કહ્યું કેઃ “અહે ભાગ્યશાળી! મારા કુટુંબ માટે મને ભેજન આપે. કહ્યું છે કે જે અનાજ ખેતરમાં વાવીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org