________________
એક વિપ્રની કથા
૧૧૭
""
તેથી ઉચ્ચ સ્વરે તે ખેલ્યા કેઃ “ખાઉં છું, ખાઉં છું. બ્રાહ્મણ તે હું રામ ખાઉં છું. માટે હું પત્ની! તું મને શા માટે મારે છે” તેવી બુદ્ધિથી બેધ્યેા હતા, પણ ચારાએ ધાર્યું કે: “અહીં કોઈ રાક્ષસ કે ભૂત જણાય છે.” આવા વિચારથી ચારીના માલ બધા તે જ સ્થળે રહેવા દઇને, તેઓ તે સ્થળેથી નાશી ગયા.
ઘેાડા વખત પછી સવાર પડી. બ્રાહ્મણ આજુબાજી જોવા લાગ્યા. તેા પેાતાની પત્નીને તેણે દેખી નહિ. માત્ર વસ્તુઓથી ભરેલાં પોટલાં પડેલા દીઠા. જ્યારે તેણે તે પેટલાં છેાડવાં, ત્યારે સોનું, રૂપું, પરવાળા, મેાતી, રેશમી વસ્રા વગેરે મેાટા શેઠના ઘરને લાયક કિંમતી વસ્તુએ તેમાં દેખી; તેથી તે વસ્તુએ તે જ પ્રમાણે આંધી ઉપાડીને તે ઘેર આવ્યેા. વાઘણુના જેવી, દારૂણ રૂપવાળી તેની પત્નીએ સામે આવીને ગર્જના કરી કે કેમ? ક્યાં ચાલ્યા ગયા હતા ? જલદી
પાછા જાઓ.”
બ્રાહ્મણે કહ્યું કેઃ “પ્રિયે! જે દિવસેામાં તેં મારી ગુલામની જેમ નિર્ભર્ત્યના કરી હતી, તે મારા દિવસો હવે ગયા છે. હવે તેા ભાગ્યે મને કુબેરના જેવા શ્રીમંત કર્યા છે, જો સેાનું વગેરે બધું તપાસ.” એમ કહીને તેણે ગાંસડીઓ નીચે મૂકીને છેાડી, એટલે તે બધી લક્ષ્મી દેખીને પેલી સ્ત્રી તા હર્ષઘેલી થઇ ગઇ. તેના ક્રોધ ક્યાંય ચાલ્યેા ગયા, અને સ્વામિન્! ઘણું જીવા, દાસીને લાયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org