________________
[ ૩૧ ]
(૩) લક્ષ્મીવ ક સાસાયટી–દહેરાસરજી મૂળનાયક : શ્રી શાંતિનાથ ભગવાન
પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ
પ્રભુજી માહરા પ્રેમથી નમું મૂર્તિ તાહરી જોઈ ને ઠંરુ અરર એ પ્રભુ પાપ મે' કર્યાં શું થશે હવે મારી દશા. માટે એ પ્રભુ તુજને વિનવું, તારો મને પ્રભુજી સ્તવું, દિનાનાથજી દુઃખ કાપો ભવિક જીવને સુખ આપો, શાંતિનાથજી સ્વામી માહરા ગુણ ગાઉ છું નિત્ય તાહેરા. ૧
સુણ્યાં હશે પુજ્યાં હશે નિરખ્યા હશે પણ કે' ક્ષણે, હે જગત્ અંધુ ચિત્તમાં ધાર્યા નહી ભક્તિ પણે. જન્મ્યા પ્રભુ તે કારણે દુઃખ પાત્ર આ સ‘સારમાં, આ ભક્તિ પણ ફળતી નથી મુજ ભાવ શુન્યાચારમાં. ૨
દુઃખ ગમેના મુજને જરીચે પાપ અધિકા કરતા, સુખ ગમે મુજને નિર'તર ધર્મ ધ્યાનના ઘરતા, અહે। પ્રભુજી હું કેવા અવળા મુજ હિતને કેમ કરશેા, અપાત્ર હું અધમાધમ ભારી કૃપા હૃદયમાં ધરશે. ૩
[]
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org