________________
[ ૨૪ ] શ્રી દશા પોરવાડ સેસાયટી-દહેરાસરજી સમુહ મધ્યમ ચૈત્યવંદન વખતે બોલવાનું
શ્રી શીતલનાથ સ્વામીનું સ્તવન લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો સાતે ઘાત, શીતલ સ્વામી જે દિને રે, દીઠો તુમ દેદાર, મુજ મનડામાં તું વસ્ય રે, જયું પુષ્પમાં વાસ, અલગ ન રહે એક ઘટી, સાંભરે શ્વાસોશ્વાસ. રંગ. ૧ શીતલ સ્વામી જે દિને રે, દીઠે તુમ દેદાર, તે દિનથી મન માહરૂ, પ્રભુ લાગ્યુ તારી લાર, રંગ, ર મધુકર ચાહે માલતી રે, ચાહે ચંદા ચકર, મુજ મન તિમ પ્રભુ તાહરી રે, લાગી લગન અતિ જેર, રંગ. ૩ ભરીયા સરોવર ઉલટે રે, નદીયા નીર ન માય, તે પણ ચાહે મેઘકું રે, જશું ચાતક જગમાંય. રંગ. ૪ તિમ જગમાંહી તુજ વિના રે, મુજ મને નાવે રે કેય, ઉદય વદે પદ સેવન પ્રભુ દેજે સન્મુખ જોય, રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો સાતે ધાત, શીતલ સ્વામી જે દિને રે, દીઠે તુમ દેદાર. રંગ. પ
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org