________________
શ્રી અવંતિસુકુમારની સઝાય
[ ૫૩
ઊભી પસ્તા કરે, નાંખતી મૂખ નિશ્વાસ; કામિનીટ કહે જિનહર્ષ ઘરે ગઈ, બત્રીશે થઈ નિરાશ. કામિની,
વાંદી –૮
દેહા ઈણિ પરે ઝૂરે ગોરડી, તિમ ઝૂરે વળી માય; મેહ તણી ગતિ વંકડી, જેહથી દુર્ગતિ થાય.-૧ જિમ જિમ પિયુ ગુણ સાંભરે, તિમ તિમ હૃદય મોઝાર; દુઃખ વિરહે સુખ હોય કિહાં, નિષ્ફર થયે કિરતાર-૨
ઢાળ અગીયારમી
(૫૦) દુઃખ ભર બત્રીશે રોવતી રે, ગદ ગદ બોલે વચન; પરલેકે પહત્યા સહી રે, સાસુ તુમ પુત્ર રતન. દેજે મુજને મુજરો રે, અરે સાસુના જાયા; અરે નણદીના વીરા, અરે અમૂલક હીરા; અરે મેહનગારા, અરે પ્રીતમ પ્યારા.દેજે મુજને મુજરો રે.
એ આંકણ-૧ ભદ્રા સુણું દુખણું થઈ રે, પુત્ર મરણની વાત; ચાર પહોર દુઃખ નિગમી રે, પહેતી તિણે વન પરભાત.
દેવ–૨ કેથેરી વન ટૂંઢતાં રે, પુત્ર કલેવર દીઠ; નારી માય રોઈ પડી રે, નયણે જળધારા નીઠ. દે-૩ હોયડા ફાટે કાં નહીં રે, જીવી કાંઈ કરે; અંતરજામી વાલહેરે, તે તે પહોં પરદેશ. દેજે-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org