________________
૪૮]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
ભદ્રા દેખી મન ચિંતવે, એ તે વેષ લઈને બેઠે રે, એહને રાખ્યાં હવે શું હવે જમીયે મીઠા ભણી એંઠે રે. હવે તે વત્સ સાંભળ તે એ શું કીયો, મુજ આશાળતા ઉમૂળી રે; ' તુજ મુખ દેખી સુખ પામતી,દેઈ જાય છે દુ:ખની શૂળી રે.હવે ૪ તુજ નારી બત્રીશે બાપડી, અબળા જોબનવંતી રે; કુળવંતી રહેતી નિશદિને, તુજ મુખ સામું નિરખંતી છે. હવે પ રંગે રહેતી તાહરે મન ઉપરે, તુજ વયણ કદિનવિ લો રે; અવગુણ પાખેએ નારી શું, કહેને શા માટે કેપ્યો છે. હવે ૬ એ દુખ ખખ્યું જાશે નહીં, પણ જર નહીં તુજ કેડે રે; જિનહર્ષ ભદ્રા નારી મળી, આંખડીયે આંસુ રેડે રે. હવે ૭
દેહા બત્રીશે નારી મિલી, કહે પિયુને સુવિચાર વય લઘુતા રૂપે ભલા, શે સંયમને ભાર–૧ વત છે કરવત સારીખાં, મન છે પવન સમાન, બાવશે પરિસહ સહે, વચન અમારે માન-૨ મયગળ દંત જે નીકળ્યા, તે કિમ પાછા જાય; કરમ સુભટ દૂરે કરી, પહોંચવું શિવપુર ઠાય.-૩
ઢાળ સાતમી
(૪૬) અનુમતિ દીધી માયે રેવતાં, તુજને થાઓ કેડ કલ્યાણ રે; સફળ થાઓ તુજ આશડી, સંયમ ચડજો સુપ્રમાણ રે.
અનુમતિ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org