________________
શ્રી અવંતિસુકુમારની સઝાય
[ ૪૩
તે સુખ કહો કેમ પામીયે, હજી કેમ લહીયે તે ઠામ, કૃપા કરી મુજને કહો, હજી માહરે તે શું કામ.
એ સુખ મુજને નવિ ગમે, હજી અપૂરવ સરસ વિમાન; ક્ષારદધિ જળ કિમ ગમે, હેજી જેણે કીધે પય પાન.
અવંતિ – એટલા દિન હું જાણતે, હજી મેં સુખ લહ્યાં શ્રીકાર; મુજ સરીખો જગ કે નહીં, હજી સુખીયે ઈણે સંસાર.
અવંતિ-૧૦ હવે મેં જાણ્યાં કારમાં, હજી એ સુખ ફળ કિપાક; કહે જિનહર્ષ હવે કહે, હેજી કિમ પામું તે નાક.
અવંતિ–૧૧.
દેહા એ સંસાર અસાર છે, સાચે સ્વર્ગને કાર; તીન જ્ઞાન ઘટમેં વસે, સુખ તણે નહી પાર. ૧ યણ મેતી તિહાં ઝળહળે, કૃષ્ણાગર ધમકાર, તાલ મૃદંગ ડુંદુભિ તણું, નાટકને નહીં પાર. ૨
ઢાળ ત્રીજી
(૪૨) સંયમથી સુખ પામીયે, જાણો તમે નિરધાર; કુમરજી. સુર સુખનું કહે કિશું, લહીયે શિવ સુખ સાર. કુમરજી.
સંયમથી –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org