________________
શ્રી અવંતિસુકુમારની સઝાય
[૪
આર્ય સુહસ્તિના શિષ્ય રે, અમે છીએ શ્રાવિકા;
ઉદ્યાને ગુરૂ છે તિહાં એ – માગું છું તમ પાસ રે, રહેવા સ્થાનક,
પ્રાશુક અમને દીજીયે એ–૭ વાહન શાળ વિશાળ રે, આપી ભાવ;
આવી ઈહાં રહીએ એ.-૮ સપરિવાર સુવિચાર રે, આચારજ તિહાં
આવી સુખે રહે સદા એ.-૯ નલિની ગુલ્મ અધ્યયન રે, પહેલી નિશા સમે;
ભણે આચારજ એકદા એ.-૧૦ ભદ્રા સુત ગુણવંત રે, સુખી સુરેપમ;
રૂપવંત રળીયામણે એ –૧૧ અવંતિસુકુમાર રે, સાતમી ભૂમિકા
પામ્ય સુખ વિલસે ઘણું એ.-૧૨ નિરૂપમ નારી બત્રીશ રે, રૂપે અપચ્છરા;
શશિવયણી મૃગલીની એ-૧૩ કહે જિનહર્ષવિનોદ રે, પરમ પ્રદશું,
લીલા લાડે અતિ ઘણું એ.-૧૪
દોહા પ્રથમ નિશા સમયે મુનિ, કરી પડિકામણું સાર; આલોયણ આલોચતાં, કુમર સુ તેણિ વાર–૧ રાગ રંગે ભીને રહે, અવર નહીં કેઈ કાજ; લે દે માતા વશું, કુમર વડે શિરતાજ.-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org