SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] શ્રી જૈન સજ્ઝાય સગ્રહ શ્રી સકલચંદજી ઉપાધ્યાયજી કૃત ખાર ભાવનાની સજ્ઝાય ઢાળ પહેલી (૨૬) રાગ સામગ્રી વિમલકુલ કમલના હુંસ તું જીવડા, ભુવનના ભાવ ચિત્ત જો વિચારી; જેણે નર મનુજ ગતિરત્ન નવિ કેલખ્યું, તેણે નર નારી મણિ કાડી હારી. વિમલ૦-૧ જેણે સમકિત ધરી સુકૃત મતિ અણુસરી, તેણે નર નારી નિજ ગતિ સમારી; વિતિ નારી વરી કુમતિ મતિ પરહરી, તેણે નર નારી સબ કુગતિ વારી. વિમલ૦-૨ જૈનશાસન વિના જીવ ચતના વિના, જના જગ ભ્રમે ધમ હીના; જૈન મુનિ દાન મહુમાન હીના નરા, પશુ પરે તે મરે ત્રિજગીના. વિમલ-૩ જૈનના દેવ ગુરૂ ધર્મ ગુણ ભાવના, ભાવિ નિતુ જ્ઞાન લેાચન વિચારી; કમ ભર નાશની માર વર ભાવના, ભાવિ નિત જીવતું આપ તારી. વિમલ૦-૪ સર્વ ગતિ માંહી વર નરભવા દુર્લહે, સવ ગુણ રત્નના શેાધિકારી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy