________________
૪૩૪ ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
ત્રાટક ઠેઠિ કુણ કર્મઈ કહો ઉપજ વીર વદે અહ વાણી, આચાર્ય ઉવઝાય સંઘના પ્રત્યેનીક જે પ્રાણી; અજસ કરાવ્યુ ગ્રાહી જનને તે કિલવિષ સુર હંત તિહાંથી ચવી કેતા ભવમાંહિ કાલ અનંત ફિરંત. ૬
નારક તિરિ નર સુર ગતિમાં કેતા જંત, ભવ પંચક રઝલી સિદ્ધિ લહંત; આલયા વિણુ તે ભારે કરમી જીવ, ઈમ જાણી આરાધ શ્રીજિન આણ સદીવ.
દીવ સરિખા ગુર્નાદિકની કીજે ભક્તિ વિશેષ અરસાહારાદિક કષ્ટી પણિ એહનિ દર્શન દેખ; ભગવતી અંગે નવમે શતકે એહ અર્થ જિન ભાગે, પંડિત શાંતિવિજયને સીસે માનવિજયે પરકાશે. ૭ ઈતિ શ્રી આજ્ઞાયા સઝાય સંપૂર્ણ છે ૧૬ છે
(૩૫) ઘર આછ આબે મોહરીઓએ દેશી. વ્રત લેઈ જે શુભ પરિણામે, પછિ હાએ શિથિલ પરિણામ, ભવિજન નિસુણો જિન વયણડાં; તેહ હણગતિ જઈ ઉપજે, આરાધી લહે ઉચ્ચ ઠામ. ભ૦ ૧ વાણિયગામે સમેસર્યા, જિન વીર તદા તસ સીસ; ભ૦ સામહથિ મુનિ ગાતમ પ્રતિ, પૂછે નામી નિજ શીશ. ભ૦ ૨ અમરિંદને ત્રાયવિંશકા, કુણ હેતે કહો કહેવાય; ભ૦ કહે ગામ કાંકદિપુરે, શ્રાવક તેત્રીસ સહાય. ભ૦ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org