________________
૪૨૬]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
ભવિકા રાખો સમકિત શુદ્ધ, સહણ જાણ્યા વિના રે; વંદના ન કરે બુદ્ધ રે.
ભવિકા આંકણું પારસનાથ સંતાનીયા રે, બહુ શ્રુત થવિર અનેક; પૂછે જઈ જિન વીરને રે, રાખી સમકિત ટેક રે. ભ૦૨ લેક અસંખ્યાતે કહો રે, કિમ અહો રાત્રે અનંત; ઉપજે વિણસે ત્રિક કાલે રે, તિમ પરિત્ત કહંત રે. ભ૦૩ પાસનિણંદ મતે કહે રે, વીરજી લોક વિચાર સાસ્વત ઉરધ-મધ્યમ–અર્ધો રે, પૃથુલ સંક્ષેપ વિસ્તાર રે. ભ૦૪ જીવ તિહાં એકે કાલે રે, ઉપજે નિગોદિ અનંત; તહ પરિત્ત પ્રત્યેકમાં રે, ઈમ જ પ્રલય વણ હુંત રે. ભ૦૫ જીવ અનંત પ્રત્યેકને રે, સંબંધે કહેવાય; કાલ વિશેષ પણિ તેતલા રે, સહુને તે પરયાય રે. ભ૦૬ ત્યાર પછી શ્રીવીરને રે, જાણે શવિર સરવજ્ઞ; પ્રણમી પ્રેમે આદરે રે, પંચ મહાવ્રત પ્રજ્ઞ રે. ભ૦૭ કે સિદ્ધા કે સુર હૂઆ રે, સપડિકમણ કરી ધર્મ, ઈમ પરખી જે ગુરૂ કરે છે, તે લહે સવિ શ્રુત મમ રે. ભ૦૮ ભગવતી પંચમ શતકમાં રે, વાચના ચાલી એમ; પંડિત શાંતિવિજય તરે રે, માન કહે ધરી પ્રેમ રે. ભ૦૯ ઈતિ શ્રી પાર્શ્વ સ્થવિર સઝાય સંપૂર્ણ. ૫ ૧૦ છે
રાગ આશાવરી
(૩૨૯) લેભ તજે રે પ્રાણ, આણી વાણી જિનની હઈએ; લોભ અનર્થનું મૂલ વિચારિ, સારિ ધૃતિ કરી રહીએ.
૧ પરિક્ષ. પાઠાંતર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org