SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સજઝાય [૪૦૭ - - - . . . . .. . -- જે જે થાનક ઈમ કહ્યા, તે પાલે સુજગીસકઈ અધ્યયનઈ એકત્રીસમઈ, બલઈ શ્રી જગદીશકઈ સૂધી -૫ વિજયદેવગુરૂ પાટવી, વિજયસિંહગુરૂ હીરકઈ શિષ્ય ઉદય કહઈયાએ, જાણે ગેયમ વીરકઈ. સૂધી –૬. ઈતિ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના એકત્રીશમા અધ્યયનની સઝાય.૩૧ ઢાળ બત્રીશમી (૩૧૩) કામિની મૂકે ન મારે હાથ.એ રાગ. વીર કહઈ બત્રીશમે રે, અધ્યયનઈ સુવિચાર; પાપ હેતુ તે પરિહરે રે, જિમ લહો ભવજલ પાર.-૧ ભવિયણ ભાવઈ ધરે ગુણરાશિ, જિમ ન પડો દુઃખ પાશ. ભવિ૦-આંકણું. નાણ ધરે મેહ પરિહરે રે, જિત રાગને રેષ; પાંચઈ ઈંદ્રીય વશ કરે રે, મ ધરે વિષય સદેષ, ભવિયણ૦-૨ તૃણચારી વસતે વઈ રે, હરિણ જુઓ વેધાય; નાદ તણુઈ રસ વાહિઓ રે, જે લયલીને થાય. ભવિ૦-૩ કરિશું ફરસે મેહિઓ રે, હાથિઓ ચૂકઈ ઠામ; દરબારે આવિ રહે રે, પરવશ સેવઈ ગામ. ભવિ૦-૪ રૂપઈ લુબ્ધ પતંગિઓ રે, દીવઈ હોઈ અંગ; ગંધ તણઈ રસઈ કમલમાં રે, બંધન પામઈ ભંગ. ભવિ૦-૫ આમિષ રસ વસઈ માંછલે રે, એક મને જે હોય; પેઓ તતખિણ બાપડો રે, વેદના પામઈ સોય. ભવિ૦-૬ એકેકાન પરવશઈ રે, જે એ દુઃખીયા થાય; તે પચઈ પરવશ તણું રે, કહે ગતિ કેણ કહાય. ભવિ૦–૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy