________________
શ્રી દશાર્ણભદ્રની સજઝાય
[૩૭૫
,
-
------
--
-
-
-
-
સિત્તરિ ગુણ ચરણે, સેવત કરણે,
મે–વારા વિકસંત ઉદાસી, શ્રત અભ્યાસી;
અર્થથી–તા. ચક્રીને દાસ, પૂર વન વાસ,
મે–વારા અરિમિત્ત વિયે, હુઈ સંજોગે. ઈષ્ટનો–તા૮ મણિ તરણું જેમ, પત્થર હેમ,
મો-વા સમભાવ વિચારે, શિવ સંસારે; સાધુને તારા ધમ ધ્યાનાસીને, અવગે લીને,
મે-વા મલ સંત વિનાસી, શ્રેણિ પ્રકાસી. ખાય–તા. ૯ અપચ્ચ પચ્ચખાણી, ચલ ચલ જાણી, મો–વા સેલ પગઈ અંતર, આઠ ક્ષયંકર; મૂલથી–તા. નપુ ઈન્થિ વેદે, ખટ હાસ ભેદ,
મે–વા નરવેદ ઉચછેદે, કેધને ભેદે.
સંજ્વલે–તા. ૧૦ માન માયા ટાલી, લોભ પ્રજાલી,
મો–વા દુગ નિંદ નસાવે, દુગ પય ધ્યાવે; શુક્લનાતા. ખિણ ચરમ સમયમાં, છેદત લયમાં, મેવા નાણ દેસણ વિઠ્યા, વરણુજ સિડ્યા. ચઉદ જે-તા. ૧૧ ધૂર સમય સગી, કર્મ વિજોગી,
–વા હુઆ કેવલનાણી, કેઈ ભવી પ્રાણી; તારીયા-તા. પંચાસી વિનાસી, શિવપુર વાસી,
મે–વા સુખ સિદ્ધ એકાંતે, સાદિ અનંતે. ભંગશું–તા. ૧૨ અહે માનજ કરીયે, તે શિવ વરીયે, મો–વા. જસ નામ રસાલા, મંગલ માલા; સંઘને–તાર ગુરૂ ખીમાવિજય જસ, શુભવિજયે તસ, મે-વાર વન્તિ રસ દંતી, તિમ હિમકતી. [૧૮૬૩) વત્સરે–તા. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org