________________
૩૦૮]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
-
-
-
-
શ્રી પદ્મવિજયજી વિરચિત વણઝારાની સક્ઝાય
(૨૦) નર ભવ નયર સોહામણું વણઝારા રે, પામીને કરજે વ્યાપાર,
અહો મેરા નાયકરે. સત્તાવન સંવર તણી, વણ૦ પિઠી ભરજે ઉદાર. અહ૦-૧ શુભ પરિણામ વિચારતા, વણ૦ કરિયાણું બહુ મૂલ; અહો મેક્ષ નગર જાવા ભણી, વણ૦ કરજે ચિત્ત અનુકૂલ. અહ૦–૨. ક્રોધ દાવાનલ ઓલવે, વણું માન વિષય ગિરિરાજ; અહે૦ એલંઘજે હળવે કરી, વણ૦ સાવધાન કરે કાજ. અહ૦-૩ વંશ જાલ માયા તણી, વણ. નવિ કરજે વિસરામ; અહે૦ ખામી મનોરથ ભટ તણું, વણ૦ પૂરણનું નહિ કામ. અહ૦-૪ રાગ દ્વેષ દેય ચેરટા, વણ વાટમાં કરશે હેરાન; અહ૦ વિવિધ વીર્ય ઉલ્લાસથી, વણ. તે હણુજે રે ડાય. અહ૦-૫ એમ સવિ વિઘન વિદારીને, વણ પહોંચજે શિવપુર વાસ; અ. ક્ષય ઉપશમ જે ભાવના, વણ પાઠ ભર્યા ગુણરાશ. અહેવ-૬ ખાયક ભાવે તે થશે, વણ લાભ હશે તે અપાર; અહો. ઉત્તમ વણજ જે એમ કરે, વણ પદ્ય નમે વારંવાર. અ૦-૭
શ્રી વીરવિજયજી વિરચિત સાદાગરની સઝાય
(રર૧) લાવ લાવ ને રાજ મુંઘાં મુલનાં મોતી –એ રાગ. સુણ સેદાગર બે, દિલકી બાત હમેરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org