________________
શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિની સજઝાય
[૨૭૩
તુમ સમ ઉપશમ જગમાં કુણ ગણેજી, અકળ નિરંજન દેવ; ભાઈ ભરતેસર વહાલા વીનવેજી,પ્રગટયા પુણ્ય અંકૂર. બ૦-૨ ભર વરસાળે હો મનમાં વેઠીએજી, જિહાં ઘણાં પાણીનાં પૂર ઝરમર ઝરમર વરસે મેહુલો ઘણેજી,પ્રગટયા પુણ્ય અંકૂર. બ૦-૩ ચિહું દિશિ વીંટો હે વેલડીએ ઘણું છે, જેમ વાદળ છાયે સૂર; શ્રી આદિનાથે હો અમને મેકલ્યાજી, તુમ પ્રતિબંધન નૂર.
બ૦-૪ વર સંવેગ સે હો મુનિવર ભર્યા છે, પામ્યું પામ્યું કેવળનાણ; માણેક મુનિ જસ નામે હો હરખે ઘણુંછ, દિન દિન ચઢતા
છે વાન. બ૦-૫ શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિની સજઝાય
(૧૭) મારગમાં મુનિવર મળે, ઋષિ એ રૂડો
સાધતો મુક્તિને પંથ, ઋષિશ્વર એ રૂડે; ઉત્કૃષ્ટી રાયણ રહે, ઋષિ૦ સૂધે સાધુ નિગ્રંથ. ઋષિ૦-૧ એક પગે ઊભો રહ્યો, ઋષિ૦ સૂરજ સામી દષ્ટિ, ત્રાષિ, બેલા બોલે નહીં, ઋષિ ધ્યાન ધરે પરમેષ્ટિ. ઋષિ૦-૨ શ્રેણિક કહે સ્વામી સુણે, ઋષિ, જે મરે તે જાવે કેથ; અષિ સ્વામી કહે જાવે સાતમી, કષિ તીવ્ર વેદન છે તેમ. ૪૦-૩ વાગી દેવની કુંદભિ, ઋષિ, ઉપવું કેવળજ્ઞાન; ફષિ૦ શ્રેણિકને સમજાવીએ, ઋષિ, અશુભ અને શુભ ધ્યાન. ૪૦-૪ પ્રસન્નચંદ્ર સરખી મળે, ઋષિ તે હું તરું તતકાળ; ઋષિ દુષમકાળે દેહી, ત્રાષિ૦ સમયસુંદર મન વાળ. ત્રાષિ૦-૫
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org