________________
શ્રી ચેલણસતીની સઝાય
[૨૬૯
ધુમાંધ તિહાં દેખી કહેજી, જા જા ભુંડા અભયકુમાર. વી.-૬ તાતનું વચન તે પાળવાજી, વ્રત લીયા અભયકુમાર; સમયસુંદર કહે ચેલણાજી, પામશે ભવ તણે પાર. વી.-૭
શ્રી જ્ઞાનવિમલસરિકૃત શ્રી નંદાસતીની સઝાય
' (૧૯૩) બેનાતટ નયરે વસે, વ્યવહારી વડ મામ રે; શેઠ ધનાવહ નંદિની, નંદા ગુણમણિ ધામ રે.
સમકિત શીળ ભૂષણ ધરો.–૧ સમકિત શીળ ભૂષણ ધરે, જિમ લો અવિચળ લીલ રે; સહજ મળે શિવસુંદરી, કરીય કટાક્ષ કલેલ રે. સમકિત-૨ પ્રસેનજિત નરપતિ તણે, નંદન શ્રેણિક નામ રે, કુમાર પણે તિહાં આવી, તે પરણી ભલે મામ રે. સમ-૩ પંચ વિષયસુખ ભગવે, શ્રેણિક શું તે નાર રે; અંગજ તાસ સહામણો, નામે અભયકુમાર રે. સમાજ અનુક્રમે શ્રેણિક નૃપ થયો, રાજગૃહી પુરી કેરો રે, અભયકુમાર આવી મળે, તે સંબંધ ઘણેરે છે. સમ૦-૫ ચઉહિ બુદ્ધિ તણો ધણી, રાજ્ય ધુરંધર જાણી રે, પણ તેણે રાજ્ય ના સંગ્રહ્યું, નિસુણું વીરની વાણી રે. સવ-૬ બુદ્ધિબળે આજ્ઞા ગ્રહી, ચેલણને અવદાત રે, કહે શ્રેણિક જા ઈહાં થકી, એહની તે ઘણી વાત રે. સવ-૭ નંદા માતા સાથશું, લીધે સંયમભાર રે, વિજય વિમાને ઉપન્યા, કરશે એક અવતાર રે. સમકિત૭-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org