________________
શ્રી અર્જુ બકમુનિનું અષ્ટઢાળીયું
પ્રેમ તણાં ફળ પાડુઆં રે, પ્રત્યક્ષ દીસે દાહ;
પ્રાણ તપે નિદ્રા ખપે રે, નિત્ય નવા ઉમાહુ રે. ન-પ્ ગુણે રાચા ગુણવંત; ઝેર ભા એકાંત રે. નંદન-૬
રૂપે ન રાચેા રૂપડા રે, ઈંદ્રવારૂણી ફળ પુટડાં રે, અંતરજામી આપણાં રે, જીવ સમાણા જોય; તે પણ વાળાવી વળે રે, સાથ ન આવે કાય રે. નંદન૦-૭
સાથ ન આવે સુંદરી રે, સાથ ન આવે આથ; ઠાલા લેઈ એ હાથ રે, નંદન૦-૮ બ્રહ્મદત્ત ચક્રવતિ જોય;
ઉઠી જાવું એકલું રે, કર્ક ડુ જે જેને રે, ચિત્ત વચન માન્યું નહિ રે, સાતમી પહોંત્યા સાય રે. નં-૯ જે આરાધે જિન તણા રે, સુરતરૂ ધર્મ સુજાણ;
ફળ અજરામર તે લહે રે, મીઠાં અમિય સમાન રે. ન′૦-૧૦
દાહા સંવેગી શિર સેહા, વૈરાગે મન વાળી; છેડી મંદિર નવલખાં, ઉઠી ચાલ્યેા તત્કાળી.-૧ તે તરૂણી તલશી રહી, મેલી ગયે। મુનિંદ; મેહ વિના જેમ વેલડી, જેમ ચકારી ચંદ્ર-ર ઢાળ આઠમી
[ ૨૧૯
( ૧૫૯ ) વરસાળાની દેશી.
Jain Education International
અનકે ઉતાવળા જઈ, ભેટત્રો ગુરૂ રાય વિચાર; દીક્ષા શિક્ષા ક્રી ગ્રહી, ફ્રી લીધેારે મારગ નિરતિચાર કે. ભેટચોરે ગુરૂરાજ, તેણે સાર્યા રે આપણુડાં કાજ કે. ભેટચા૦-૧
For Private & Personal Use Only
www.jainelibrary.org