________________
શ્રી નેમ રાજુલની સઝાય
[ ૧૬૩
વસુયુગ ચંદ્ર સંવત્વરે, પાટલીપુરેજી, જસુ પદ થાપના કીધ-૧૨ વાચક અમૃતધર્મને, થુણે શુભ મનજી,શિષ્ય ક્ષમા કલ્યાણ.
શ્રી૦-૧૩
શ્રી રૂપવિજયજી કૃત શ્રી નેમ રાજુલની સઝાય
(૧૨૩) નદી યમુનાને તીર ઉડે દેય પંખીયાં-એ રાગ પિયુજી પિયુજી રે નામ જપું દિન રાતીયાં,
પિયુજી ચાલ્યા પરદેશ તપે મારી છાતીયાં; પગપગ જેતી વાટ વાલેસર કબ મિલે, - નીર વિયાં મીન કે તે ક્યું ટળવળે.-૧ સુંદર મંદિર સેજ સાહિબ વિણ નવિ ગમે,
જિહાં રે વાલેસર નામ તિહાં મારું મન ભમે; જે હવે સજજન દૂર હી પાસે વસે,
કિહાં પંકજ કિહાં ચંદ દેખી મન ઉદ્ભસે.-૨ નિનેહી શું પ્રિત મ કર કે સહી,
પતંગ જલાવે દેહ દીપક મનમેં નહીં; વહાલા માણસને વિગ ન જે કેહને,
સાલે રે સાલ સમાન હૈયામાં તેહને-૩ - વિરહ વ્યથાની પીડ યોવન વયે અતિ દહે,
જેને પિયુ પરદેશ છે તે માણસ દુઃખ સહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org