________________
શ્રી જૈન સઝાય સગ્રહ
શ્રી જીવવજયજી કૃત
શ્રી પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ત્રિઢાળિય
દાહા
૧૩૨ ]
અંગ;
શાસન નાયક સુખકરૂં, વીવીર જિષ્ણુ દુ; પૃથ્વીચંદ્ર મુનિ ગાવશું, ગુણસાગર સુખક.-૧ ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ વાત ઘણી વૈરાગ્યની, સાંભળજો મન ૨૫. ૨ શખ ફળાવતી ભવ થકી, ભવ એકવીશ સમંધ; ઉત્તરાત્તર સુખ ભાગવી, એકવીશમે ભવે સિદ્ધ.-૩ પણ એકવીશમા ભવ તણા, અલ્પ કહુ ં અધિકાર; સાંભળજો સનમુખ થઈ, આતમને હિતકાર.-૪
ઢાળ પહેલી
(૧૧૦)
કહત તમાકુ પરિહરા.—એ રાગ.
નગરી અચેાધ્યા અતિ ભલી, રાજ્ય કરે હરિસિંહ; મેરે લાલ પ્રિયા પદ્માવતી તેહને, સુખવિલસે ગુણ ગેહ, મેરે લાલ. ચતુર સનેહી સાંભળેા. એ રાગ.-૧ સર્વારથથી સુર ચવી, તસ કુખે અવતાર; મેરે લાલ. રૂપકળા ગુણ આગળા, પૃથ્વીચંદ્ર કુમાર, મેરે લાલ. ચતુર૰-૨ સમ પરિણામી મુનિ સમા, નિરાગી નિરધાર; મેરે પિતા પરણાવે આગ્રહે, કન્યા આઠ ઉદાર. મેરે ચતુર-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org