________________
શ્રી ખંધકકુમારની સજ્ઝાય
શ્રી કવિયણુ કૃત
શ્રી ખંધકકુમારની સાય
( ૯ )
ક્ષણ લાખેણી રે જાય.—એ રાગ. શ્રી સીમંધર પાય નમીજી, માગું એક પસાય; ખધકકુમાર ગુણ ગાવતાંજી, મારે હઇડે અરખ અપાર,
સમાન;
મુનિવર જુઓ ભગવંતનુંરે જ્ઞાન.- ૧ સાવથી નગરી સેાહામણીજી, કૅનકૅકેતુ તિહાં રાય; ખંધકકુમાર સેાભાગીયેાજી, મલી કુવરી તેની માંય. મુનિશ્ વન જાય મુનિવર વાંઢવાજી, વચન સુણી વૈરાગ; માતપિતાને એમ કહેજી, લેશુ સંયમભાર. મુનિ- ૩ માપિતા વળતાં ઈમ કહેજી, તું નાનડીયેારે બાળ; ચારિત્ર છે વત્સ દોહીલા, જેસી ખાંડાની ધાર. મુનિ- ૪ પંચ મહાવ્રત પાળવાજી, પંચમેર્ દોષ ખેતાલીશ ટાળવાજી, લેવા સુઝતા માહ દાવાનળ પ્રજળેજી, ઈ ડે મ્હારા કુવર છે નાનડાજી, રખે દુહબ્યા સુકુમાળ, મુનિ- ૬ રાય રાણીને વિનવેજી, રાણી કરો ને વિચાર; પાંચશે જણ વતી કરેાજી, મેલા કુમારની સાથ. મુનિ॰- ૭ પાંચ સુમતિ તીન ગુપતિશુજી, મુનિવર કરે રે વિહાર; નગરી કુંતિ આવીયાજી, જન મન હરખ અપાર. મુનિ− ૮ નગરી તા અનેવી તણીજી, ડર નહિ એક લગાર; નાકર તા કામે ગયાજી, એકલા રહ્યા સાય. મુનિ॰- ૯
આહાર. મુનિ− ૫ ઉઠી રે ઝાળ;
Jain Education International
[ ૧૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org