________________
શ્રી ઋષભદેવ જિન સ્તવન
[ ૬૧.
સુરતરૂ ચિંતામણિ સમે, જે તુમ સેવે પાય લાલ રે; ઋદ્ધિ અનંતી તે લહે, વળી કીત્ત અનંતી થાય લાલ રે;
મનમેહન. ૫
શ્રી દાનવિમલજી કૃત
(૪૬) પ્રથમ જિણંદ મયા કરી, અવધારો અરદાસેરે; આપે પ્રસન્ન થઈ સદા, પૂરો વંછિત આશરે. પ્રથમ ૧ વિમલ કમલ મધુકર સહિ, પ્રાણજીવન પર મેહેરે; તીમ તું મુજ જીવન જડી, પ્રાણ તણું પરે સહેરે. પ્રથમ ૨ આપ રૂખાર પણ સાહિબા, સેવકને સુખદાતારે; લહે જે કમેજ કર્યા થકી, દિયે આપ સરીખી શાતારે. પ્રથ૦ ૩ તુમ્હ સંગતે મહિમા ધરે, નિર્ગુણ ગુણવંત શાવે રે; મલયાગિરી રૂખડાં, ચંદન ઉપમા પાવે રે. પ્રથમ૦ ૪ ભાગ્યદશા હારી ફળી, જે દરિશણ દીઠે તાહરે; વિમલ નવે નિધિ આજથી,દાન દેલત નિત્ય માહરેરે. પ્ર. ૫
શ્રી જિનમહેન્દ્રસૂરિજી કૃત.
સુરત અતિ સુખદાઇ, જિનંદા તેરી સુરત અતિ સુખદાઈ; મુદ્રા નયણે નિરખું, હું હું અંગ ઉલસાઈ.
જિનંદ૦ ૧ ૧ જડીબુટ્ટી. ૨ વૃક્ષ, ૩ છેડવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org