________________
શ્રી મહાવીર જિન સ્તવન
[૮૬૩
-
-
-
-
- - જwwwwww
- w
- w w
- w w
w
w
w w
૧૧-૧
૪
*
** *
*
કુંથુ અર મલ્લિ મુનિસુવ્રતા એ, નમિ નેમિ પાર્થ વીર એ
ગુણવંતા એ. ૨ ઈણિ પરે વશ જિન તણુએ,ભવ પાછલા શાસ્ત્રથી મેં ભણ્યાં એક પામીયા ગુરૂ વેગથી એ, તિણે એક દે પદ અનુસર્યા એ. ૩ વિશ સ્થાનક પદ સાધીયાએ તિહાં આદિ જિન વીર આરાધીયાએ; શેષ બાવીશ જે જિનવરાએ, તિણે એક દો પદ અનુસર્યાએ. ૪ પૂર્વભવદ્વાદશાંગી ભણ્યાં એ,એક ઇષભજી શેષ શ્રત તે ભણ્યાં એક ઋષભનાં તેર ભવ શાંતિના એ, વળી બાર ભવ સુવ્રતસ્વામીના એ. પ નેમિ નવ પાસ દશ વીરના એ,
સતાવીશ ભવ શેષના ત્રણ સુણ્યાં એ; એકમાં સતર સો ઠાણુમાં એ,
વલી સેમસુંદર કૃત પન્નામાં એ. ૬ તસ અનુસારથી જાણીયાં એ, તે તવ બંધ કરીયાં એક સંપ્રતિ કાલે એ વંદી એ ભવ સંચિત પાપ નિકદી એ. ૭ આઠ ભવ ચંદ્રપ્રભુના કહ્યા એ, તેહ આયા મેં નહી એ; જ્ઞાનવિમલસરીવર ઈમ કહે
જિન નામથી શુદ્ધ સમકિત લહે એ. ૮
સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org